જામનગરના ધ્રોલ તાલુકામાં દુષ્કર્મના બનાવને વખોડી ઉચ્ચ અધિકારીઓને આપ્યુ આવેદન
હિન્દ ન્યુઝ, ધ્રોલ તા.૧૯, જામનગર જિલ્લાના ધ્રોલ શહેરના માલધારીની દિકરી ઉપર નરાધમો દ્વારા આચરેલ દુષ્કર્મના બનાવથી અરેરાટી વ્યાપી ગઈ છે અને આવી હિન પ્રવૃતિ કરનાર નરાધમોને કાયદાનો પાઠ ભણાવવા જાહેરમાં વરર્ઘોડો કાઢી ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી કરી ધ્રોલ શહેરના તમામ વેપારીઓએ સ્વયંભુ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને પ્રચંડ રોષ વ્યક્ત કર્યો હતો અને માલધારી સમાજની સાથે અન્ય સમાજ જોડાયને રાજ્યપાલને સંબોધીને પ્રાન્ત અધિકારી, મામલતદાર તેમજ જીલ્લા પોલિસ વડાને રૂબરૂ કોવિંદ – ૧૯ ની ગાઈડલાઈન્સનું પાલન કરીને રેલી યોજીને … Continue reading જામનગરના ધ્રોલ તાલુકામાં દુષ્કર્મના બનાવને વખોડી ઉચ્ચ અધિકારીઓને આપ્યુ આવેદન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed